Surprise Me!

શ્રાવણના છેલ્લા દિવસે મરડેશ્વર મહાદેવની મહાઆરતી, શિવાલયોમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું

2025-08-23 4 Dailymotion

શ્રાવણના છેલ્લા દિવસે પંચમહાલના શિવાલયોમાં ભાવિકોનું ઘોડાપુર, પાલીખંડાના પ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતી યોજાઈ.